-
28 મને કૃષ્ણ જોયાના ઘણા કોડ હરિવર
મને ક્ર્ષ્ણ જોયાના ઘણા કોડ હરિવર હાલોનેહું તો ઉમૈયા ને લાગુ પાયહરિવર… દેવળે દેવળે દિવા કરુ ને પુજુ ભોળાનાથ,એવા કાન કુંવર ને પામવા,હું તો ધરું મહાદેવ નું ધ્યાન ગોકુલ ગામની ગોવાલણીને નંદજશોદાનો લાલ,ઓલ્યો કાનુડો ગોપી ને મોહી ગયો,એનું મુખડું છે લાલમલાલહરિવર…. સાસુ જેના યશોમતીને સસરાજી નંદલાલ,કાન કુંવરીયો કોડામણો,એનું સાસરિયું ગોકુળ ગામહરિવર…. કાને કુંડળ શોભતાને કંઠે […]
-
27 ઓ ગોકુળ વાળા તારે ને મારે ભાઈબંધી
ઓ ગોકુળ વાળા તારે ને મારે ભાઈબંધીએ ભાઈબંધી રે વાલા ભાઈબંધીઓ ગોકુળવાળા…. તું ગોકુળ માં ગાવડી ચારતોતોતું ગોપિયું ના માટલા ફોડતો તોતું અમને ખૂબ ખીજવાડતો તોઓ ગોકુળ વાળા…. અમે યમુના ની રેતી માં રમતા તાદહીં ભાત ને ઢેબરા જમતા તાતને ગોવાળિયા ખૂબ ગમતા તાઓ ગોકુળ વાળા… તે કાળી ને મર્દન કર્યો હતોતે યમુના ના જળ […]
-
87 સખી જો ને દેખાડું મારો શામળીયો
સખી જો ને દેખાડું મારો શામળીયો,એ તો મોહન મોરલી વાળો,કે નંદજીનો લાલો,કે આવ્યો મારો શામળિયો….. ગોરા કુંભારની નોકરી કરતો તો,ઘણા માટીના ઘા એ તો ઘડતો તો,એ તો ઘાટ નવા નવા ઘડતો,ભક્તોના મન હરતો…દેખાડું મારો શામળીયો એ તો નામદેવ દરજીને ખબર પડી,મારો વ્હાલો રહેતો નથી મંદિર મહી,એ તો દોડીને દોટ સીધી મુકતો,દેખાડું મારો શામળીયો મેં તો […]
-
25 સપના માં ડાકોર દેખાય
આંખે જ્યાં નીંદર ઘેરાયસપના માં ડાકોર દેખાયઆનંદ આનંદ ઉભરાયસપના માં ડાકોર દેખાય દર્શન કરવા સૌ આવે રાજા રણછોડ ને દ્વારેપ્રેમે પ્રસાદ ધરાવે ભાવે ભજન લલકારેભક્તો ના હૈયા હરખાયસપના માં ડાકોર દેખાયઆંખે જ્યાં નીંદર… દેરું ગગન માં ગાજે દરવાજે નોબત વાગેરાજા નો રાજા બિરાજે એના પર નજર્યું એ નાખેધોળી ધજાઓ લહેરાયસપના માં ડાકોર દેખાયઆંખે જ્યાં નીંદર…. […]
-
24 રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
રાધા દર્પણ લઈ મુખ જોયા કરેમારી જેવું રૂપાળું નથી કોઈઅભિમાન કોઈનું રેતુ નથી પ્રભુ રાધાજી ના ભેદ ને જાણી ગયાએ તો ગયા કુબ્જા ને ઘેરઅભિમાન કોઈનું…..રાધા દર્પણ…. કુબ્જા પ્રભુજી ને જોઈ હરખાઈ ગયાહું શું રે કરું સન્માનઅભિમાન કોઈનું…રાધા દર્પણ…. કુબ્જા એ ભાવતા ભોજન રાંધિયાધન્ય ધન્ય અમારા ભાગ્યઅભિમાન કોઈનું…રાધા દર્પણ… રાધા દર્પણ લઈ ને બેસી ગયાએ […]
-
23 મારા સપનામાં શ્યામ સુંદીર આવતા
મારા સપનામાં શ્યામ સુંદીર આવતા રે લોલ,આવીને ઉભા મારા ઓરડે રે લોલ… મેં તો અંતર ઉમળકે વધાવિયાં રે લોલ,ઉતારા દીધા અંતર ઓરડે રે લોલ…. મેં તો જોયા જગદીશને જ્યારથી રે લોલ,તન મનનું ભાન વિસારતી રે લોલ…. મેં તો સ્વાગત કર્યું છે એવા નેમથી રે લોલ,રજની વીતાવશું પ્રેમ રે લોલ…. મેં તો દૂધના કટોરા ભરાવીયા રે […]
-
86 કુપાત્રની પાસે વસ્તુના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે,ને સમજીને રહીએ ચુપ રે,લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,ભલે હોય શ્રીમંત કે ભૂપ રેકુપાત્રની પાસે… ભજની જનોએ ભક્તિમાં રેવું ને,કરવો સ્મરણ નિરધાર રે.અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને.બાંધવા સૂરતા કેરા તાર રેકુપાત્રની પાસે… ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવીને ગાળી દેવો તેનો મોહ રે,દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે.રાખવો રે […]
-
85 કાળધર્મ ને સ્વભાવને જીતવો
કાળધર્મ ને સ્વભાવને જીતવો,રાખવો નહિ અંતરમાં ક્રોધ રેસમાનપણેથી સર્વેમાં વર્તવું.ને ટાળી દેવો મનનો વિરોધ રેકાળધર્મ ને… નિર્મળ થઈને કામને જીતવો.ને રાખવો અંતરમાં વૈરાગ રે.જગતના વૈભવને મિથ્યા જાણી.ને ટાળી દેવો દુબજાનો ડાઘ રેકાળધર્મ ને… આલોક પરલોકની આશા તજવી.ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે.તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,ને મેલવું અંતરનું માન રેકાળધર્મ ને… ગુરુમુખી હોય તેણે એમ જ […]
-
84 આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણવચનથી અધિક નહીં કાંઈ રે,વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગેને સુરતા નિર્ગુણમાં સમાય રેઆદિ અનાદિ… કર્મકાંડ એને નડે નહીંજેને આવ્યો વચનનો વિશ્વાસ રે,પગલું ભરે પણ વચન તપાસે નેથઈ રહે ગુરુજીના દાસ રેઆદિ અનાદિ… જનક વિદેહી ભૂલી ગયો નેદીધો જેણે પેઘડે પાવ રે.એક વરસ તેમાં રહ્યો પોતેપછી બદલ્યો વચનનો ભાવ રેઆદિ અનાદિ… […]
-
83 અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીંને ન રહેવું ભેદવાદીની સાથ રેકાયમ રહેવું એકાંતમાંને માથે સદગુરુજીનો હાથ રેઅભ્યાસ જાગ્યા પછી… તીરથ વ્રત પછી કરવા નહીંને ન કરવા સદગુરુના કરમ રે,એવી રે ખટપટ છોડી દેવીજ્યારે જણાય માંહ્યલાનો મરમઅભ્યાસ જાગ્યા પછી… હરિમય જ્યારે આ જગતને જાણ્યુંત્યારે પ્રપંચથી રહેવું દુર રે,મોહ સઘળો પછી છોડી દેવોને હરિને ભાળવા ભરપૂર રેઅભ્યાસ […]
