-
05 દેસી ભજન સાખીઓ
જપ તપ તીરથ કરે, ઘડી ન છોડે ધ્યાન;કહહી કબીર ભકિત બિના, કભુ ન હોય કલ્યાણ… કબીર ગર્વ ન કિજીયે, રંક ન હસિયે કોય,અજીહું નાવ સાગર પડી, ના જાનું કયા હોય?.. સંગત કીજે સંતકી, કભી ન નિષ્ફળ હોય,લોહા પારસ પરસતે, સોભી કંચન હોય… મીઠા સબસે બોલિયે, સુખ ઉપજે ચહું ઓર;વસીકરન યહ મંત્ર હૈ, તજિયે બચન કઠોર… […]
-
04 પ્રાચિન ભજન સાખીઓ
કુટીલ હરદાના કાગ સંગત ક્યાં જઇને કરીએ;વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીએ, શબ્દ પારખું ભેટશે તે દી લેશે ભક્તિમાં ભાગ;સવો કહે સંત હાલ્યા ગયા મરીને દીધા માગ. વૃક્ષ એકજ સેંકડો ફળનું, જતન કરતું રહ્યું,સેંકડો ફળથી જતન, એક વૃક્ષનું ના થતું નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,ધારેલ સત્ય વિચારથી,પાછા કદી ફરવું નહિ કોને ખબર […]
-
03 રામદેવપીરના ભજનની સાખીઓ
સંધ્યા સમયે સુમિરન દીધુંથયો ઝાલર નો ઝણકારઉતરે અલખ ધણીની આરતીજગમાં વર્તાયો જય જયકાર રામા તમારા દેવળેબળે ગૂગળ ના ધૂપનરનારી તમને નમનું કરેતમને નમે મોટા મોટા ભૂપ રામદેવ રક્ષા કરોઅને હરો સંકટ સંતાપસુખ કરતા સમરથ ધમેજપુ નિરંતર જાપ રામા કહુકે રામદેવહીરા કહુકે નાથનર ને રણુજા વાળો ભેટિયાતો નર થઈ ગયા ન્યાલ હરજી હાલો દેવળેપૂજવા રામા પીરકોડીયા […]
-
60 અચળ વચન કોઈ દિ ચળે નહિ
અચળ વચન કોઈ દિ’ ચળે નહિ,તે તો અહોનિશ ગાળે ભલે વનમાંયસદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં,તેને અહંભાવ આવે નહિ મનમાંઅચળ વચન કોઈ દિ… શરીર પડે પણ વચન ચૂકે નહિ,ગુરુજીના વેચ્યા તે તો વેચાયબ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા,પણ બીજો બોધ નો ઠેરાયઅચળ વચન કોઈ દિ… મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈવચન પાળવું સાંગો પાંગત્રિવિધીના તાપમાં જગત બળે છે,તેનો નહિ […]
-
59 જીવ ને શિવની થઈ એકતા
જીવ ને શિવની થઈ એકતાને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તેસમાઈ રહ્યો સુનની માંય રે59 જીવ ને શિવની તમે હરિ હવે ભરપૂર ભાળ્યાને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,રમો સદા એના સંગમાંને સુરતા લગાડો બાવન બાર રે59 જીવ ને શિવની મૂળ પ્રકૃતિથી છૂટી ગયાને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,તમારું સ્વરૂપ તમે […]
-
58 જુગતી તમે જાણી લેજો
જુગતી તમે જાણી લેજો પાનબાઈમેળવો વચનનો એક તાર,વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,ત્યારે મટી જશે જમનો મારજુગતી તમે જાણી ભાઈ રે જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.મરજાદ લોપાઈ ભલે જાય.ધરમ અનાદિયો જુગતીથી ખેલોજુગતીથી અલખ તો જણાયજુગતી તમે જાણી ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !જુગતીથી તાર જોને બંધાય,જુગતીથી ત્રણ ગુણ નડે નહીંજુગતી જાણે તો […]
-
57 જ્યાં લગી લાગ્યાનો ભય
જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,ત્યાં લગી ભગતિ ન થાય રે,શરીર પડે વાકો ધડ લડે,સોઈ મરજીવા કહેવાય રેજ્યાં લગી લાગ્યાનો પોતાનું શરીર માને નહીં મનનું,શરીરના ધણી મટી જાય રે,સદગુરુ ચરણમાં શીશ નમાવેત્યારે પૂરણ નિજારી કહેવાય રેજ્યાં લગી લાગ્યાનો નવધા ભક્તિમાં નીર્મળ રહેવું નેમેલી દેવી મનની તાણાતાણ રે,પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાંએનું નામ જ પદની ઓળખાણ […]
-
56 મેદાનમાં જેણે મોરચો માંડ્યો
મેદાનમાં જેણે મોરચો માંડ્યો નેપકડ્યો વચનનો વિશ્વાસ રે,ચૌદ લોકમાં કોઈથી બીએ નહીંથઈ બેઠાં સદગુરુના દાસ રેમેદાનમાં જેણે સાન સદગુરુની જે નર સમજ્યો,તે અટકે નહીં માયા માંહ્ય રે,રંગરૂપમાં લપટાય નહીંજેને મળી ગઈ વચનની છાંય રેમેદાનમાં જેણે રહેણીકરણી એની અચળ કહીએએ તો ડગે નહીંય જરાય રે,વચન સમજવામાં સદાય પરિપુર્ણતેને કાળ કદી નવ ખાય રેમેદાનમાં જેણે સોઈ વચન […]
-
55 આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે
આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે,ત્યારે લાગ્યાં સતીને પાયઆજ મને તમે પાવન કીધી ને,અંગમાં આનંદ ન માય રેઆ ઇતિહાસ જ્યારે… ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે,હવે બીજું ગોઠે નહિ કાંઈ રે;જગત સરવે મને જૂઠું જણાયું ને,જાગ્યો પ્રેમ ઉરમાંય રેઆ ઇતિહાસ જ્યારે… ભાઈ રે હવે મને આપ અભ્યાસ કરાવો રે,ઈ રે માગું વરદાન રે;ભલે […]
-
54 રમીએ તો રંગમાં રમીએ
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,મેલી દઈ લોકની મરજાદ રે,હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,ન હોય ત્યાં વાદવિવાદ રેરમીએ તો રંગમાં કર્તાપણું કોરે મૂકીને રમતાંઆવશે પરપંચનો અંત રે,નવધા ભક્તિમાં નિર્મળ રહેવુંએમ કહે છે વેદ ને સંત રેરમીએ તો રંગમાં સાંગોપાંગ એકરંગ થઈને રમોલાગે નવ બીજો રંગ રે,સાચાની સંગે કાયમ રમતાંકરવી ભક્તિ અભંગ રેરમીએ તો રંગમાં ત્રિગુણરહિત થઈ […]
