-
27 હે જગ જનની હે જગદમ્બા
સાખી….“ચિંતા વીઘન વીનાશીનીકમલા સહ ની સકત.વીસહથી હંસ વાહીનીમને માતા દે હો સમતઅરજ સુણી નેઅમ તણી હે ભગવતી…” હે જગ જનની હે જગદંબા,માત ભવાની શરણે લેજેઆદ્યશક્તિ માં આદિ અનાદી,અરજી મારી ઉરમાં ધરજે, હે .. કોઈના તીર નું નિશાન બનીને,દિલ મારું તું વીંધાવા દેજેઘા સહી લઉં ઘા કરું નહી કોઈને,એવી અંબા શક્તિ દેજે, હે . . હોઈ […]
-
26 શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ કાયારાણી,શાને કરે છે વિલાપ રેતારે ને મારે હવે કાંઈ નથીતારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રેએમ જીવરાજા કિયે છે ઘણા દિવસનો ઘરવાસ આપણેઘણા દિવસનો ઘરવાસ રેમુકી ન જાવ મને એકલી મુકી ન જાવમને એકલી જીવરાજા રેએમ કાયારાણી કિયે છે મમતા મુકીદે માયલી હવેઅંતરથી છોડી દે આશ રેરજા નથી મારા રામ […]
-
25 બાનાની પત રાખ પ્રભુ
બાનાની પત રાખ પ્રભુતારા બાનાની પત રાખબાનાની પત રાખ પ્રભુતારા બાનાની પત રાખબાના રે માટે જો દુ:ખ થશે તો,કોણ પૂરે તારી શાખ રે રોહીદાસની તમે રબડીલીધી,ને નવ જોઇ કે ભાત,શાને માટે સન્મુખ રહીને,તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.પ્રભુ તારા બાનાની પ્રહલાદની તે પ્રતિપાલણપાળીને સ્તંભમાં પૂર્યો વાસ;તાતી કઢા તમે શીશતકીધી સુંઘવાને પાસ રે..પ્રભુ તારા બાનાની પાંચાળીનાં […]
-
24 વોહી મેરા શ્યામ હે
નૈનો મત વાલે હૈ,બાલ ધુધર વાલે હૈ,બોલ પ્યારે પ્યારે હૈ,નામ વ્રજવાસી હૈ…. કહાં ઘનશ્યામને ઓધવ કો,ઝરા વૃંદાવન કો જાના,વહા કી ગોપીઓ કો,જ્ઞાન કા કુછ તત્વ બતલાના..વિરહકી વેદના મેં વેસદા બેચેન રહેતી હૈતડપતી આહ ભરતી હૈ,સદા રોહ રોહ કે કહતી હૈનૈનો મત વાલે હૈ…. હસકર કહા ઓધવને,મે અભી જતા હું વૃંદાવનવહાં જાકે દેખતા હું,કૈસા અનોખા હૈ […]
-
23 અખંડ રોજી હરિના હાથમાં
અખંડ રોજી હરિના હાથમાં,વાલો મારો જુવે છે વિચારીદેવા રે વાળો નથી દૂબળો‚ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚અને આ કાયા છે વિનાશીસરવને વાલો મારો આપશે‚હે મનડા તમે રાખોને વિશવાસી…હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚તે દિ વાલે જળથી જીવાડયાંઉદર વસ્યાંને હરિ આપતો‚આપતો સૂતાં ને જગાડી…હે જી વ્હાલા… ગરૂડે ચડીને […]
-
22 સમજણ જીવનમાંથી જાય
સમજણ જીવનમાંથી જાય, જીસમજણ જીવનમાંથી જાય,જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાયસમજણ જીવનમાંથી જાય, જીજીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાયસમજણ જીવનમાં થી જાય, જી પિતાજીના વચન ખાતર,રામજી વનમાં જાય, જીઆજનો રામલો વૃધ્ધાશ્રમમાંએના બાપને મેલવા જાય ..સમજણ જીવનમાંથી જાય, જીજીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાયસમજણ જીવનમાંથી જાય, જી .. ચેલો હતો ઓલો આરુણી,એની યાદે […]
-
21 ઓધાજી મારા વાલાને વઢીને કેજો
માને તો મનાવી લેજો રે હે ઓધાજી રેમારા વા’લાને વઢીને કે’જો જી,માને તો મનાવી લેજો રે.. એકવાર ગોકૂળ આવો,માતાજી ને મ્હોંઢે થાવો,.ગાયો ને હંભારી જાઓ રે..હે ઓધાજી.. માને તો મનાવી લેજો જી.. મથુરાના રાજા થ્યા છો,ગોવાળોને ભૂલી ગ્યા છો,માનીતી ને મેહલે ગ્યા છો રે..હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. કુબ્જા છે રંગે કાળી,કાળા તમે […]
-
20 માનવ નડે છે માનવીને
માનવ નડે છે માનવીનેમોટો થયા પછીચાવી મળે ગુનાહોની…ચાવી મળે ગુનાહોનીજ્ઞાની થયા પછીમાનવ નડે છે માનવી… માતા પિતા ની ગોદ માં,મમતા હતી ઘણી..બદલી ગયો એ પરણી નેબદલી ગયો એ પરણી નેયૌવન મળ્યા પછી.માનવ નડે છે માનવી ને….. પ્રગતિ-જીવન-ની-કરવા,ભાઈ ભણતર ભણી ગયોપડતી હવે તે નોતરીપડતી હવે તે નોતરીઅનુભવ મળ્યા પછી.માનવ નડે છે માનવીને… ગાતો હતો તું ગીત,કાયમ […]
-
19 વૈષ્ણવ જન તો તેને કહિયે
વૈષ્ણવ જન તો તેને કહિયે,જે પીડ પરાયી જાણે રેપર દુઃખે ઉપકાર કરે તો યે,મન અભિમાન ન આણે રેવૈષ્ણવ જન તો તેને કહિયે…. સકલ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રેવાચ કાછ મન નિશ્ચળ રાખે,ધન ધન જનની તેની રેવૈષ્ણવ જન તો તેને કહિયે… સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેને માત રેજિહ્વા થકી અસત્ય ન બોલે,પરધન નવ ઝાલે […]
-
18 આ જ્ઞાનની વાતો છાની
સાખી:જ્ઞાન કથીર ગાડા ભરેપણ જ્યાં સુધી અંતરનોમટે નહિ વિખવાદકબીર કહે કડછા કંદોઈનાકોઈ દિ ન પામે સ્વાદ એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાનીઆ જ્ઞાનની વાતો છાની… વાલીડા રે મારામુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨)એને, એ તો સમજે પણ વદે નહિ વાણીસમજે પણ વદે નહિ વાણીઆ જ્ઞાનની વાતો છાની,એને જાણે કોઇ અનુભવી જ્ઞાનીજાણે કોઇ અનુભવી જ્ઞાની,આ જ્ઞાની વાતો […]
