-
37 કલયુગની એંધાણી ન જોઈ હોય
કલયુગની એંધાણી ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓએવી કલયુગની છે આ એંધાણી રેકલયુગની એંધાણી રે…ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ… વરસો વરસ દુકાળ પડે..અને વળી સાધુ કરશે સૂરાપાનઆ બ્રાહ્મણ માટી ભરખશેઅને ગાયત્રી ધરે નહીં કાનહે જી બાવા થાશે વ્યાભિચારી… શેઢે શેઢો ઘસાસે…વળી ખેતરમાં નહીં રહે ખૂંટઆદિ વહાણ છોડી કરેઅને બ્રાહ્મણ ચઢશે ઊંટએવી ગાયો ભેંસો […]
-
36 શિબીરાજા મહા સત્યવાદી
શિબી રાજા મહા સત્યવાદીરહેતા અયોધ્યા માયદેવ સભામાં એની વાતો હાલેશિબી સમો નહિ રાયઇન્દ્ર કહે પારખુ લેવુહારે નહિ તો માગે તે દેવુ ! અગ્નિ દેવને હોલો બનાવ્યા નેપોતે બન્યા છે બાજઆકાશ માર્ગે ઊડીને ચાલ્યાઆવ્યા શિબી રાજા પાસહોલો કહે રાજા ઉગારોસામે આવે છે કાળ મારો ! ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છુભટક્યો બધુય રણઉગારવાની એક આશા સાથેઆવ્યો […]
-
35 ભોલે તોરી જટા મે
ભોલે તોરી જટા મે ભાતી હે ગંગ ધારાગંગ ભંગ દો બહન હૈ, રહતી શિવજી કે સંગતરન તારની ગંગ હૈ, ભજન કરને કો ભંગ ભોલે તોરી જટા મે ભાતી હે ગંગ ધારાકાલી ઘટા કે અંનદર જીદગામીની ઉજાલા ગલે રુદ્ર માલ રાજે શશી ભાલ મે બિરાજેડમરુ ની નાદ બાજે કર મે ત્રિશુલ ધારા જગ તીરથે જરાસી કટી […]
-
34 નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવુંને રાખવો વચનનો વિશ્વાસ રેસતગુરુને પૂછીને પગલાં રે ભરવાંને થઈને રહેવું એના દાસ રેનવધા ભક્તિમાં રંગ ને રૂપમાં રમવું નહીંને કરવો ભજનનો અભ્યાસ રે,સતગુરુ સંગે નીર્મળ રહેવુંને તજી દેવી ફળ કેરી આશ રેનવધા ભક્તિમાં દાતા ને ભોક્તા હરિ એમ કહેવુંને રાખવું નીર્મળ ધ્યાન રે,સતગુરુ ચરણમાં શીશ રે નમાવવુંને ધરવું ગુરુજીનું ધ્યાન રેનવધા […]
-
33 કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
સાખી :“એક બિલી પત્રમ એક પુષ્પમએક લોટા જલકી ધારદયાલુ ઈનકે સાથ હૈચંદ્રમૌલી ભરથારવ્યાઘાંબરમ ભસ્માંબરમજટાજુટ લીબાસઆસન જમાયે બૈઠે હૈ,કૃપાસિંધુ કૈલાસ” કૈલાશ કે નિવાસી નમું બાર બાર હુંઆયો શરણ તિહારે પ્રભુ તાર તાર તુંકૈલાશ કે નિવાસી ભક્તો કી કભી તુમને શિવ નિરાશ ના કિયામાંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયાબડા હિ તેરા દાયજા, બડા દાતાર તુંઆયો શરણ […]
-
32 શાંતિ પમાડે તેને તો સંત કહીએ
શાંતિ પમાડે તેને તો સંત કહીએ,શાંતિ પમાડે તેને તો સંત કહીએ,એના દાસના દાસ થઇ રહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યુંત્યારે મહેતાનો માર શીદ ખાઇએ?કીધા ગુરૂજી ને બોધ નવ આપે,ત્યારે તેના ચેલા તે શીદ થઇએ? વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાયત્યારે તેની ગોળી કેમ ખાઇએ?લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટેત્યારે તેની સોબતે શીદ જઇએ? નામ અમૂલ્ય […]
-
31 ભક્તિ રે કરવી એણે રાંક થઈને
સાખી“ભક્તિ કરે પાતાળ મે…પ્રગટ હોય આકાશ…દાબી ડુબી નાં રહે…કસ્તુરી કી બાસ…” ભક્તિ રે કરવી એણેરાંક થઈને રહેવું પાનબાઈમેલવું અંતરનું અભિમાન રે,સતગુરુ ચરણમાં શીશ નમાવીનેકર જોડી લાગવું પાય રે ….ભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવું નેકાઢવો વર્ણ વિકાર રે,જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાંએવી રીતે રહેવું નિર્માન રે …ભક્તિ રે કરવી એણે પારકા […]
-
30 મુખડા ક્યા દેખે દર્પણ મેં
મુખડા ક્યા દેખે દર્પણ મેં, દયા ધર્મ ન તન મેંધર્મી ધર્મી પાર ઉતર ગયા, પાપી ડૂબા જલ મેંમુખડા ક્યા દેખે દર્પણમેં, દયા ધર્મ ન તન મેં કોડી કોડી માયા જોડી, જોડ લાયી બર્તન મેંમુખડા ક્યા દેખે દર્પણ મેં, દયા ધર્મ ન તન મેં આયે ચોર લે ગએ માયા, રહ ગયી મન કી મન મેંમુખડા ક્યા […]
-
29 ભજી લેને નારાયણનુ નામ
ભજી લેને નારાયણનુ નામઆ અવસર છે રામ ભજન નોઆ અવસર છે રામ ભજન નોકોડી ન બેસે દામ ..ભજી લેને નારાયણ નુ નામ કામ ક્રોધ લોભ મદ મોહ ને,મુકી દે મન થી તમામ…..માતા પીતા સુત બાંધવ તારાએના આવે તારે કામ…ભજી લેને અંધ બની ને અથડાવ મા ભુંડા,ઘટઘટ મા સુંદીર શ્યામદાસ સતાર કહે કર જોડી,સબ સંતો ને […]
-
28 મેરુ તો ડગે પણ જેનાં મનડાં
મેરુ તો ડગે પણ જેનાંમનડાં ડગે નહીં પાનબાઈ,મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે. ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે,કોઇ દી’ કરે નહીં આશ રે,દાન દેવે પણ, રેવે અજાજી રે,વચનુંમાં રાખે વિશ્વાસ રે. હરખ રે શોકની જેને ના’વે રેહેડકી ને આઠે રે પહોરે આનંદ રેનિત્ય રહે સદા સંતોના […]
