-
04 મેરુ તો ડગે પણ જેનાં
મેરુ તો ડગે પણ જેનાં,મનડાં ડગે નહીં પાનબાઈ,મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે. ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે,કોઇ દી’ કરે નહીં આશ રે,દાન દેવે પણ, રેવે અજાજી રે,વચનુંમાં રાખે વિશ્વાસ રે. હરખ રે શોકની જેને ના’વે રે હેડકી,ને આઠે રે પહોરે આનંદ રેનિત્ય રહે સદા સંતોના […]
-
03 ભક્તિ રે કરવી એણે રાંક થઈને
“ભક્તિ કરે પાતાળ મેપ્રગટ હોય આકાશદાબી ડુબી નાં રહેકસ્તુરી કી બાસ…” ભક્તિ રે કરવી એણે,રાંક થઈને રહેવું પાનબાઈમેલવું અંતરનું અભિમાન રે,સતગુરુ ચરણમાં શીશ નમાવીનેકર જોડી લાગવું પાય રેભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવુંનેકાઢવો વર્ણ વિકાર રે,જાતિને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાંએવી રીતે રહેવું નિર્માન રેભક્તિ રે કરવી એણે પારકા અવગુણ કોઈના જુએ નહીં,એને […]
-
02 નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવુંને રાખવો વચનનો વિશ્વાસ રેસતગુરુને પૂછીને પગલાં રે ભરવાંને થઈને રહેવું એના દાસ રેનવધા ભક્તિમાં રંગ ને રૂપમાં રમવું નહીંને કરવો ભજનનો અભ્યાસ રે,સતગુરુ સંગે નીર્મળ રહેવુંને તજી દેવી ફળ કેરી આશ રેનવધા ભક્તિમાં દાતા ને ભોક્તા હરિ એમ કહેવુંને રાખવું નીર્મળ ધ્યાન રે,સતગુરુ ચરણમાં શીશ રે નમાવવુંને ધરવું ગુરુજીનું ધ્યાન રેનવધા […]
-
28 જા જા નિંદરા હું તુંને વારું
જા જા નિંદરા હું તુંને વારુંતું છો નાર ધુતારી રે…(2)નિદ્રા કહે નહી ? હું તારી,હું છું શંકર ઘેર નારી રે.(2)પશુ-પંખીને સુખડાં આપું,દુખડા મેલું વિસારીજા જા નિંદરા…(1) એક સમય રામ વનમાં પધાર્યા,લક્ષ્મણને નિંદરા આવી રે..(2)સતી સીતાને કલંક લાગાવ્યું,ભાયુમાં ભ્રાંત પડાવી રેજા જા નિંદરા….(2) જોગી લુટ્યા.ભોગી લુટ્યાં,લુટ્યાં તે નેઝાધારી રે ..(2)એકલ સગુને વનમાં લુટ્યાં,કયા કરે સંસારીજા જા […]
-
27 રામ ભજતું રામ ભજીલે
રામ ભજતું રામ ભજીલે,પ્રભુ ભજીલે પ્રાણીયા…હરી ભજીલે પ્રભુ ભજ્યાં ઇ તો પાર પહોંચે,ચૌદ લોકે જાણીયા..રામ ભજીલેસોમે માયા ભેળી કીધી,દાંટી બેઠો ભોણીયાં..(2)મરણ વેળાએ એને કામ ન આવી,અવગતે આણીયા…હરી ભજીલે..(1) મોહ માયા એ બહું બંધ લીધા,એમાં પ્રભુ ભજ્યાનો પ્રાણીયાં..(2)ભૂંડી વેળાનાં ભૂત સરજ્યા,એમ કહેતો જાય જે પ્રાણીયા…હરી ભજીલે…(2) માયા મસની ઓરડી છે,એમાં કોઇ વિરલા રહિ જાણીયા..(2)ખાધી પીધીને ખુબ […]
-
26 એજી હારને કાજે નવ મારીચે
એજી હારને કાજે નવ મારીચે,હઠીલા હરી અમને,માર્યા પછી મારા નાથજી,દોષ ચડશે ભઇ તમને…હારને કાજે..(1) હિરલા ફુલોનો હારલો,ગોવિંદા ગુંથીને લાવું રે..(2)દેહ અમારી દામોદરા,બંદી વાન છોડાવો રે…હારને કાજે..(2) અરધી રજની તો વીતી ગઇ,એ વિઠ્ઠલા જાગોને વહેલા હૈ..(2)માંડળીક આવી મારશે,રવિ ઉગર્યા પહેલા રે…હારને કાજે(3) કાંતો વિધાતા વેરણ થઇ,કાંતો ભરાણો તું રોષે રે..(2)કાંતો માંડળિક લાંચીયો,કાંતો ભરાણો તું રોષે રે..હારને […]
-
25 દિન રે ઉગ્યો દામોદર
દિન રે ઉગ્યો દામોદર,ઉઠો મારા આનંદ દાતાનારાયણ જાગો નિંદથીપો ફિટી પ્રભાતા….દિન રે ઉગ્યો (1) કોકીલા વનમાં કિલ્લોલ કરે,કમળ ખીલે સુંગધ સુહાતા,પૂર્વ દિશામાં પ્રકાશ ભયો,નભમાં તારા છુપાતાદિન ઉગ્યો (2) બાલક બછડાં સૌ સખી થયાંમાનથી ધવરાવે માતા.જંગલમાં જુઓને જાદવા,ચકવા રંગમાં રાતાદિન રે ઉગ્યો (3) માંગણ સૌ મોજું દીયે,જે જે જેના ગુણલા ગાતા,વહાલા હવે ધણો વિલંબ થયો,દર્શન કેમ […]
-
24 લોચનિય સુનું રે કાજળ વિના
લોચનિય સુનું રે કાજળ વિના,હૃદય સુનુ રે હરિ ભજન વિના મંદિર સુના એના દેવ વિના,એવા દેવ સુના રે, એના દિપક વિનાહૃદય સૂનું માતા હૈ સૂની એના પુત્ર વિના,એની બેનડી સુની રે એના બાંધવ વિનાહૃદય સૂનું ધરતી સુની એના મહેલ વિના,એવા મહેલ સુના એની મોરલી વિનાહૃદય સૂનું અયોધ્યા સુની રે એના દશરથ વિના,એવા દશરથ સુના એના […]
-
23 સુખ દુઃખ મનમાં ન આણીએ
સુખ દુઃખ મનમાં ન આણીએ,ઘટ સાથે રૈ ધડિયાં.ટાળીયા તે કોઇનાં નવ ટળે,રઘુનાથનાં જડિયાં…. નળ રાજા સરખો નર નહીં.જેની દમયંતી રાણી,અર્થે વસ્ત્ર વનમાં ભમ્યાં,ન મળ્યાં અન્ન ને પાણી…સુખ દુઃખ મનમાં….. પાંચ પાંડવ સરખાં બંધવા,જેને દ્રૌપદી રાણી,બાર વરસ વન ભોગવ્યાં.નયણે નિંદ્રા ન આણી..…..સુખ દુઃખ મનમાં… સીતા સરખી સતી નહીં,જેના રામજી સ્વામી,રાવણ તેને હરી ગયો,સતી મહાદુઃખ પામી….સુખ દુઃખ […]
-
22 લાલ ચુડે વાલી મૈયા
લાલ ચુડે વાલી મૈયા.લાલ ચુડે વાલી,જ્ય જ્ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી સેંથે પે સિંદુર સોહે,સિંહ કી અસવારી,જ્ય જ્ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી…. ધણણ ધણણ ઘંટ બાજે,શંખનાદ ઘડિયાલા,જ્ય ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી…. હાથ ચક્ર ત્રિશુલ બિરાજે,મહિષાસુર મારણી,જ્ય જ્ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી…. ગુણ ગાય દેવીદાન,સેવક સુધારણી,જ્ય ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી….
