-
107 ઘૂમતો ઘૂમતો જાય આજ
ઘૂમતો ઘૂમતો જાયઆજ માનો ગરબો ઘૂમતો જાયઘૂમતો ઘૂમતો જાયઆજ માનો ગરબો ઘૂમતો જાયહે પવન જપાટા ખાય,તોય માનો ગરબો જોને ઘૂમતો જાયહે પવન જપાટા ખાય,તોય માનો ગરબો ઘૂમતો જાય.. ઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાહે રૂપેરી…. હે રૂપેરી સોહે રુડી ભાતઆજ માનો ગરબો ઘૂમતો જાયહે […]
-
105 પારેવડા જાજે પિયુના દેશ
પારેવડા જાજે પિયુને દેશપારેવડા જાજે પિયુના દેશહો લઈ જાજે મારો સંદેશહો લઈ જાજે મારો સંદેશજાજે પિયુને દેશપારેવડા જાજે પિયુના દેશપારેવડા જાજે પિયુના દેશ.. સાજણ વિનાનું મને સૂનું સૂનું મને લાગેરાત દિવસ એના ભણકારા વાગેસાજણ વિનાનું મને સૂનું સૂનું મને લાગેરાત દિવસ એના ભણકારા વાગેલઈ જાજે મારો સંદેશહો લઈ જાજે મારો સંદેશજાજે પિયુને દેશપારેવડા જાજે પિયુના […]
-
106 તું દયાળી છે માં
તું દયાળી છે માં માગું તારી દયાતું દયાળી છે માં માગું તારી દયાતારા વિન સુનો સુનો છે ગરબો અહિયાંદયાળી છે માં માગું તારી દયાતું દયાળી છે માં માગું તારી દયા.. ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળીનમું ચરણોમાં તારા હો આરાસુર વાળીગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળીનમું ચરણોમાં તારા હો આરાસુર વાળીદયાળી છે માં […]
-
140 જેને વ્હાલાંથી વિયોગ જેને હરિથી વિજોગ
જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રેજેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ ૨,સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં… લોચન તો લોચે છે, કોમળ મુખને કારણે? આતમ રેવે નહીં.દીન તો કરીને ગિયો છે દીનોનાથ રે…સુખેથી મન કોઇ દી રે સૂવે નહીં..જેને વ્હાલાંથી વિજોગ રે પતિવ્રતા નારી જેનો પીયુ ગિયો પરદેશમાં રે આતમ રેવે નહીંપતિના […]
-
139 જિસકો નહી બોધ તો ગુરુ જ્ઞાન
જિસકો નહી હૈ બોધ તો, ગુરુ જ્ઞાન ક્યા કરે,નિજ રૂપ કો જાના નહીં, પુરાણ ક્યા કરે।। ઘટ ઘટ મેં બ્રહ્મજ્યોત કા, પ્રકાશ હો રહા,મિટા ન હૈતભાવ તો,મિટા ન હૈતભાવ તો, ફિર ધ્યાન ક્યા કરે,જિસકો નહીં હૈ બોધ તો, ગુરુ જ્ઞાન ક્યા કરે,નિજ રૂપ કો જાના નહીં, પુરાણ ક્યા કરે રચના પ્રભૂ કી દેખ કે, જ્ઞાની […]
-
138 નગર મેં જોગી આયા
“શિવ સમાન કોઇ દાતા નહિ બિપત બીદારન હારઅબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર” નગર મેં જોગી આયાયશોદા કે ઘર આયાસબસે બડા હૈ તેરા નામ…તેરા નામભોલેનાથ… ભોલેનાથ… ભોલેનાથ અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો;બાંકો તિલક ભાલ ચન્દ્ર, ઔર નંદ ધર અલખ જગાયોનગર મેં જોગી આયા….. લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો;લ્યો ભિક્ષા […]
-
137 ભૂલાતી નથી એ સુખી જિંદગીને
ભૂલાતી નથી એ સુખી જિંદગીને,હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને.સુખી જિદગી બાળપણમાં ગુજારી,જુવાનીએ કીધી દુઃખી જિંદગીને. ચડી ષડ રિપુને છંદે જુવાની,બગાડે ઉમંગો ભરી જિંદગીને.મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,કુમાર્ગે ચડી વેડફી જિંદગીને.કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી,હજી હું સમજતો નથી જિદગીને. વિચારીને જો જિંદગી બંદગી છે,મૂરખ તું સમજતો નથી […]
-
136 યહી વફા કા સીલા હૈ તો કોઇ બાત
યહી વફા કા સીલા હૈ તો કોઇ બાત નહીંયે દર્દ તુમને દિયા હૈ તો કોઇ બાત નહી યહી બહોત હૈ કી તુમ દેખતે હો સાહિલ સેસફીના ડુબ રહા હૈ તો કોઇ બાત નહી કિસે મઝાલ હૈ કહે કોઇ મુજકો દિવાનાઅગર યે તુમને કહા હૈ તો કોઇ બાત નહી ચૈ કિક્ર હૈ કિ કહી તમ ભી […]
-
135 જનમ જે સંત ને આપે જનેતા
જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયેઅગર દાતા અગર શુરો ગુણો જેના સકળ ગાયેજનમ જે સંત ને…. ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારીનકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારીજનમ જે સંત ને…. કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારીકસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારીજનમ જે સંત ને…. પીતા ના દુખ […]
-
134 જટામાં ગંગાજી અટવાણી
અંગે અભિમાન ને આકાશે થી ઉતરી,એ જી પડતાં ધોધમાર પાણીજટામાં ગંગાજી અટવાણી અવર નદી સમ એના દિલમાં, જોગીળે મુજને જાણીત્રિપુરારી નો ગર્વ ઉતારી, એને પાતાળ લય જાવ તાણીજટામાં ગંગાજી અટવાણી અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના કોઇ જાણીભગીરથ કારણે જલ્યા શંભુ યે, પડતાં ગંગા ના પાણીજટા મા ગંગાજી અટવાણી વિનંતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું […]
