-
35 એવા રે અમો એવા રે એવા
એવા રે અમો એવા રે એવાતમે કહો છો વળી તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશોતો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યુંપહેલું હતું ઘર-રાતું રે,હવે થયું છે હરિરસ-માતુંઘેર ઘેર હીંડે છે ગાતું રે. કર્મ-ધર્મની વાત છે જેટલીતે મુજને નવ ભાવે રે,સઘળા પદારથ જે થકી પામ્યોતે મારા પ્રભુજીની તોલે ના’વે રે. સઘળા સંસારમાં એક […]
-
34 ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની રે,મેં તો મા’લી ન જાણી રામ હો રામઊંચી મેડી તે મારા સંતની રે. અમને તે તેડાં શીદ મોક્લ્યાં,કે મારો પીંડ છે કાચો રામ,મોંઘા મૂલની મારી ચુંદડી,મેં તો મા’લી ન જાણી રામ.. હો રામઊંચી મેડી તે મારા સંતની રે…. અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામચારે છેડે ચારે જણાં,તોયે ડગમગ થાયે […]
-
33 આજની ઘડી તે રળિયામણી
આજની ઘડી તે રળિયામણી,મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રેઆજની ઘડી… જી રે તરિયા તોરણ તે બંધાવિયા,હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રેઆજની ઘડી… જી રે લીલુડાં વાંસ વઢાવિયા,હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રેઆજની ઘડી… જી રે પૂરો સોહાગણ સાથિયો,હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રેઆજની ઘડી…. જી રે જમુનાના નીર મંગાવિયે,હે મારા વ્હાલાજીના […]
-
32 આજ વૃંદાવન આનંદ સાગર
આજ વૃંદાવન આનંદ સાગર,શામળિયો રંગે રાસ રમે;નટવર-વેશે વેણ વજાડે,ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ,કર ગ્રહી મંડળ માંહે ભમે;તા થૈ તા થૈ તાન મિલાવે,રાગ-રાગણી માંહે ઘૂમે. સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;ધીર સમીરે જમુનાતીરેતનના તાપ ત્રિવિધ શમે. હરખ્યા સુરનર દેવ મુનિજનપુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,એને કાજે જે દેહ દમે.
-
31 નયણાં સફળ થયાં નાથને નીરખી
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે. કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે. ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે […]
-
30 શેરી વળાવી સજ્જ કરું
આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો નેઆંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો નેશેરી.. આ દાતણ દેશું દાડમી ઘરે આવો નેદેશું કણેરી કાંબ, મારે ઘરે આવો નેશેરી.. આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો નેશેરી.. […]
-
29 અમે મહિયારાં રે ગોકુળ ગામનાં
અમે મહિયારાં રે ગોકુળ ગામનાંમારે મહી વેચવાને જાવાંમહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરીનટખટ એ નંદકિશોર માગે છે દાણ જીહે મારે દાણ દેવા, નહીં લેવા,મહિયારા રે ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતોભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતોહે મારે જાગી જોવું ને જાવું.મહિયારા રે ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વારોદુ:ખડા હજાર દિયે નંદજીનો લાલોહે […]
-
28 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જૂજવે રૂપે અનંત ભાસે;દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસેઅખિલ બ્રહ્માંડમાં…. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરાવૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;વિવિધ રચના કરી અનેક રસ લેવાને,શિવ થકી જીવ થયો એ જ આશેઅખિલ બ્રહ્માંડમાં…. વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનક કુંડલ વિષે ભેદ ન હોયે;ઘાટ ઘડિયા પછી […]
-
63 શ્રીમદ્ ભાગવતરૂપી આંબો
આંબો અખંડ ભુવનથી ઊતર્યો,વ્રજ ભૂમિમાં આંબાનો વાસ,સખી આંબો રોપીઓ… વસુદેવે તે બીજ વાવિયું,હુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ…સખીઆંબે જશોદાજી એ જળ સીચીયા,નંદગોપ આંબાના રખવાળા…સખી બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા,મુનિ નારદે કીધા છે જાણ…સખીવ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યાં,તેના નવ ખંડમાં નામ…સખી આંબો ધ્રુવ પ્રહ્લાદે અનુભવ્યો,તેના સેવનારા વ્રજનાર…સખીદ્વાદશસ્કન્ધ આંબાના થડ થયાં,ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ડાળ…સખી અઢાર હજાર શ્લોક […]
-
62 ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજી
ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસેગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે,અહીંયા રહ્યા એતો સુના શ્રીર…ગોપીજનના કર્મે અમારે અક્રુર ક્યાંથી આવ્યા, જીજક કરી લઈ ગયા બલ ભદ્રવીરગોપીજનના રથ રે રોકીને જ્યારે રહ્યા રાધાજી, જીકેટલીક દીઘી તી અમને ધારણ ધીરગોપીજનના આવ્યાની આશે અમે રહ્યા વિશ્વાસે,આવડાં મેં નહોતા જાણ્યા હૈયાના કૂડગોપીજનના શ્યામ સ્વરૂપ વિના શા કરીયે સાધન,અંબ મુકીને […]
